પાકિસ્તાને શું કરવું જોઈએ? ભારતનો જમ્મુ અને કાશ્મીર અંગેની ટિપ્પણીઓ પર કડક જવાબ
ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે પાકિસ્તાનની જમ્મુ અને કાશ્મીર અંગેની ટિપ્પણીઓનો કડક જવાબ આપ્યો છે. તેમણે જણાવ્યું કે પાકિસ્તાન દ્વારા સરહદ પારના આતંકવાદને પ્રોત્સાહન આપવું એ આ પ્રદેશમાં શાંતિ…